મોસાલી વેલફેર ટ્રસ્ટનું ઉમદા કાર્ય

માંગરોળના મોસાલી(MOSALI)મુકામે વેલફેર ટ્રસ્ટના મોસાલીના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા(MAKSUD MANJRA) (લાલભાઈ ), કાસીમ જીભાઈના સહયોગથી મૈયત માટે ગુસલખાનું કે જ્યાં બધી સુવિધાઓ સાથે ફ્રીમાં ગુસલ તેમજ સામાન આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત શબપેટીની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવી છે. આ વાતનુકૂલિન શબપેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ જઈ શકશે અને આ સાર્વજનિક છે. જેનો કોઈ ચાર્જ નથી. દરેક ધર્મ માટે છે. આ ગુસલ ઘર બનાવવા માટે જમીન યુસુફભાઈ કોલી તરફથી વકફ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *