કામરેજના વિહાણ અને ચોર્યાસીના કુંભારિયાના વિનોદભાઇ નટવરભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે. તેમનું બેસણું લૌકિક રિવાજ કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી. વલસાડના મદનવાડ ખાતે રહેતા વિણાબેન અરવિંદભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે.વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું બેસણું કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી.
Related Articles
બેંકોના ધિરાણના કારણે સુરતના હીરા ઉદ્યોગની ચમક વધી
કોરોનાને લીધે અત્યાર સુધી પરેશાન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે સારા સમાચાર છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રયાસોને લીધે બેંકો દ્વારા ફરીથી આ સેક્ટરમાં ધિરાણ આપવાનું શરૂ કરાયું છે. હાલમાં જ જારી થયેલા એક આંકડા મુજબ બેંકો દ્વારા ચાલુ વર્ષે માર્ચ મહીનામાં 627 અબજ રૂપિયાનું ધિરાણ કરવામા આવ્યુ હતુ. જે જુલાઇ 2020 કરતા […]
ચીખલીના વાંઝણાની દીકરીનો અમેરિકામાં ડંકો
અમેરિકા હોય કે યુરોપ કે પછી આફ્રિકન કન્ટ્રી મૂળ ભારતીયો જ્યાં જ્યાં પણ ગયા છે ત્યાં તમામ ઠેકાણે તેમણે ભારતનો ડંગો વગાડ્યો છે. અમેરિકામાં તો અનેક મહત્વના પદો પર મૂળ ભારતીયો સ્થાન શોભાવી રહ્યાં છે જ્યારે કેનેડામાં તો ભારતીય મૂળના લોકો મેયર તેમજ સાંસદ જેવા પદ પર પણ પહોંચી ચૂક્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ […]
યુપીની જેમ ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ કાયદાની વિચારણા
ઉત્તર પ્રદેશ સરકારે વસ્તી નિયંત્રણ માટે ખરડો રજૂ કર્યો છે. જેમાં ખાસ કરીને સબસિડી , નોકરી , બઢતી અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવાથી વંચિત રાખવા સહિતની જોગવાઈઓ વિચારાઈ રહી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ સરકાર વસ્તી નિયંત્રણ માટે કાયદો ( વિધેયક ) લાવવા વિચારણા કરી રહી છે. જો કે આં અંગે કોઈ અંતિમ નિર્ણય […]