કામરેજના વિહાણ અને ચોર્યાસીના કુંભારિયાના વિનોદભાઇ નટવરભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે. તેમનું બેસણું લૌકિક રિવાજ કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી. વલસાડના મદનવાડ ખાતે રહેતા વિણાબેન અરવિંદભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે.વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું બેસણું કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી.
