કામરેજના વિહાણ અને ચોર્યાસીના કુંભારિયાના વિનોદભાઇ નટવરભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે. તેમનું બેસણું લૌકિક રિવાજ કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી. વલસાડના મદનવાડ ખાતે રહેતા વિણાબેન અરવિંદભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે.વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું બેસણું કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી.
Related Articles
અપહરણ કેસના આરોપી 22 વર્ષે ઝડપાયા
આજથી 22 વર્ષ પહેલા ત્રણ ભાણેજે જમીનના ઝઘડામાં પોતાના મામાનું અપહરણ કરાવી માર મારવા માટે 20 હજારમાં સોપારી આપી હતી. બાદમાં અપહરણ કરાવી તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મુકી 10 હજારની ખંડણી માંગી હતી. ક્રાઈમ બ્રાંચે અપહરણ કરનાર ગોકુળ ભરવાડને તો ઝડપી પાડ્યો હતો. પરંતુ સોપારી આપનાર ત્રણેય આરોપી ફરાર હતા. દિવાળી માટે તેમના વતન […]
મુક્તિગ્રુપ મોરાભાગળ સુરત દ્વારા અલૌકિક લાઇટિંગ ડેકોરેશન
સુરતના મોરાભાગળ વિસ્તારમાં દેવ આશિષ સોસાયટીના મુક્તિ ગ્રુપ (પિયુષ પટેલ) દ્વારા વન વગડામાં પથ્થર અને શિલાઓ પર લંબોદરદેવની સ્થાપના કરવામાં આવી છે.આ ગ્રુપના યુવાનોની મહેનતને સફળ બનાવવા તેમની પોસ્ટને વધુમાં વધુ લાઇક કરો. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું […]
સુરતમાં દશામા અને ગણેશ વિસર્જન માટે મુશ્કેલી વધી
શહેરમાં માંડ માડં કોરોનાનું સંમક્રમણ કાબૂમાં આવ્યું છે. પરંતુ હવે આવી રહેલા તહેવારોમાં ભીડ ભેગી થવાની શક્યતા જોતાં સંક્રમણ ઉથલો મારે તેવી આશંકા સેવાઇ રહી છે. ત્યારે હાલમાં દશામાના વ્રતની શરૂઆત થઇ ચૂકી છે અને 9 દિવસ પછી વિસર્જન કરવાનું થશે. આમ છતાં મનપા દ્વારા હજુ વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવા અંગે કોઇ નિર્ણય નહીં […]