વડોદરાના મદનઝાંપારોડ સ્થિત શ્યામદાસ ફળિયાના શ્યામદાસ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંના મંડપમાં ગણપતિને કરવામાં આવેલો શણગારના ખરેખર દર્શન કરવા જેવા છે. (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો છો. આ સ્પર્ધામાં જોડાવા માટે નામ, મોબાઇલ નંબર, ગણપતિનો એક જ ફોટો તેમજ થીમ મોબાઇલ નંબર 93132 26223 ઉપર વોટ્સએપ કરવાની રહેશે)
Related Articles
ભારત પાકિસ્તાન સરહદ પરથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાની કિંમતનું આશરે 40 કિલો હેરોઈન શનિવારે વહેલી સવારે અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાંજરાયણ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. પંજાબ પોલીસ અને બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા સંયુક્ત ઑપરેશન દરમિયાન હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. અમૃતસર (ગ્રામીણ)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત […]
હથિયારના લાયસન્સ સંદર્ભે સીબીઆઇના 40 ઠેકાણે દરોડા
વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાન બિન-રહીશ નાગરિકોને બનાવટી દસ્તાવેજોના આધારે ૨.૭૮ લાખ કરતા વધુ લાયસન્સો જારી કરવાના કેસ સંદર્ભમાં સીબીઆઇએ આજે જમ્મુ અને કાશ્મીર તથા રાષ્ટ્રીય રાજધાનીમાં ૪૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા.આ શોધખોળ ઓપરેશનો જમ્મુ, શ્રીનગર, ઉધમપુર, રાજૌરી, અનંતનાગ તથા દિલ્હીમાં આઇએએસ અધિકારીઓ સહિતના જાહેર સેવકોની કચેરીઓ અને રહેણાક પરિસરોમાં હાથ ધરવામાં આવ્યા હતા. શસ્ત્ર લાયસન્સ […]
કોરોનાના કારણે પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન
દેશમાં કોરોનાનો મૃતકઆંક સતત વધી રહ્યો છે. ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. વરિષ્ઠ વકીલ, પૂર્વ એટર્ની જનરલ અને પદ્મ વિભૂષણ સોલી સોરાબજીએ શુક્રવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 1989થી 90 અને પછી 1998થી 2004 સુધી દેશના એટર્ની જનરલ હતા. સોલી સોરાબજીનો જન્મ 1930માં બોમ્બે ખાતે થયો હતો. તેઓ […]