સુરતના રાંદેરરોડ સ્થિત તાડવાડી ખાતે લીલાવિહાર સોસાયટીની સામે કૃષણનગરમાં રહેતા રવિ જરિવાલાએ પ્યોર માટીના ગ્રીન ગણેશાનું આયોજન કરીને પ્રદુષણ મુક્તિનો સંદેશ આપવાની કોશિશ કરી છે. (free entry) (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.
