વડોદરાના રાણાવાસના સુર્યમુખી હનુમાન મંડળ દ્વારા કેદારનાથ ધામનો સેટ ઉભો કરાયો

વડોદરા ખાતે પાણીગેટ દરવાજા રાણાવાસના જય સુર્યમુખી હનુમાન બાળ યુવક મંડળ દ્વારા કેદારનાથ ધામનું ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ મંડળના યુવાનોએ ભારે જહેમત ઉપાડીને આ સેટ તૈયાર કર્યો છે જે અભિનંદનને પાત્ર છે. (free entry)(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *