ગુજરાતમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધતાં 36 શહેરમાં મિનિ લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. હવે રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં થોડોક ઘટાડો નોંધાઈ રહ્યો છે, બીજી તરફ રાજ્યમાં શુક્રવારથી આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરતા જણાવ્યું કે લારી ગલ્લા વેપારીઓને મોટી રાહત આપતા જણાવ્યું છે કે સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી દુકાનો રાખી શકાશે.
Related Articles
હિન્દુ મિલન મંદિરની ગલીના અનિલ જરીવાલાનો કુદરતી દ્રશ્યનો સેટ
સુરતના ગોપીપુરા સોનીફળિયા વિસ્તારમાં અનિલ જરીવાલાએ તેમના ઘરમાં જ ગણપતિ પ્રકૃતિ વનમાં બિરાજમાન હોય તે પ્રકારનો ઝરણા સાથેનો સુંદર સેટ ઘરમાં જ તૈયાર કર્યો છે. આ ગણેશ ભક્તે કરેલી મહેનત માટે તેમને વધારેમાં વધારે લાઇક આપો (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, […]
ધો.10-12ની પરીક્ષામાં ફેરફારની શક્યતા
રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે એક ટીવી ઈન્ટરવ્યુમાં સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર […]
કોરોનામાં મા-બાપ ગુમાવનાર બાળકને મહિને રૂા.4 હજાર સહાય
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેટલાંય બાળકોએ કોરોનાથી સંક્રમિત માતા-પિતા ગુમાવ્યાં છે. આ અનાથ બાળકો માટે રૂપાણી સરકાર મદદે આવી છે. માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા. 4 હજાર સહાય કરવા સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાને લીધે ગુજરાતમાં મૃત્યુઆંક ચિંતાજનક છે. જોકે, હવે થોડાક રાહતના સમાચાર એ છે કે, શહેરોમાં કોરોનાના કેસો ઘટી […]