શુક્રવારે ઇઝરાયલના બોનફાયર ધાર્મિક ફેસ્ટિવલ દરમિયાન મચેલી નાસભાગમાં આશરે 12થી વધુ લોકોના મોત થઇ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અંદાજ છે જેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ ઘટનાને મોટી હોનારત ગણાની કહ્યું કે તેઓ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ઇઝરાયેલના સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર માઉન્ટ મેરન સ્ટેડિયમમાં બેઠક માટેની ખુરશીઓનો મંચ તૂટ્યા પછી નાસભાગ મચી હતી.
Related Articles
ભારતીય શેર બજારમાં પ્રથમ વખત સેન્સેક્સ 53,000ને પાર
ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહેવા પામી છે. આજે ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 53000 પોઇન્ટને પાર બોલાયો હતો. જે આજે ઇન્ટ્રાડેમાં 53057.11ની નવી ઉંચાઇ હાંસલ કરી હતી. જેમાંરોકાણકારોના રોકાણમાં 2.5 લાખ કરોડનો વધારો થવા પામ્યો છે. જોકે, આજે ઉપલા મથાળેથી ચારેકોરથી નફાવસુલીના પગલે ઐતિહાસિક સપાટીએથી પરત ફર્યો હતો અને નજીવા સુધારા સાથે સપાટ બંધ રહ્યો […]
ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી મોત
સુપ્રસિદ્ધ ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું આજે નિધન થયું છે. લાંબા સમયથી જી ન્યૂઝમાં એન્કર રહેલા રોહિત સરદાના હાલના દિવસોમાં આજ તક ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ કરતા હતા. તેમના મોત બાદ મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શુક્રવારે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું છે. આ સિવાય તેઓ કોરોનાનો ભોગ પણ બન્યા હતા, જેની હોસ્પિટલમાં […]
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 38,628 કેસ નોંધાયા
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,18,95,385 થઈ ગઈ છે. જ્યારે, કોરોનાના કારણે વધુ 617 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,27,371 પર પહોંચી ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય શનિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. મંત્રાલયના સવારે 8 વાગ્યે અપડેટ થયેલા આંકડા દર્શાવે છે […]