સુરતના ઇન્દરપુરા હરિજનવાસ ખાતેના એસ એસ ગ્રુપ દ્વારા ગણપતિજી મોર ઉપર બેસીને આકાશમાં વિહાર કરતાં હોય તેવું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે જેના દર્શનનો લહાવો લેવા જેવો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
