વલસાડના મોગરાવાડી ખાતે શ્રીરામકૃપા રેસિડન્સીમાં 201 નંબરનો ફ્લેટ પાલિકામાં વોચમેનની નોકરી કરતા કામદારની પત્ની રેખાબેને કરેલી ફરિયાદ અનુસાર તેમના જૂના પડોશી ખ્યાતી સત્યેન દેસાઇ અને સત્યેન દેસાઇ પાસે તેમણે 2015માં ફ્લેટ ખરીદ્યો હતો. તેના માટે તેમણે દેસાઇ દંપતિને ટૂકડે ટૂકડે કરીને 7.95 લાખ ટૂકડે ટૂકડે આપી દીધા હતા. જો કે ત્યાર બાદ દેસાઇ દંપતિએ આ ફ્લેટનો દસ્તાવેજ હિતેશ શાહ નામની વ્યક્તિને કરી આપ્યો હતો. સીટી પોલીસે રેખાબેનની ફરિયાદના આધારે ખ્યાતિ અને તેમના પતિ સત્યેન દેસાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
આજથી જ્વેલરીમાં ફરજિયાત હોલ માર્કિંગ
મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટમાં હોલ માર્કિંગને લઇ કેસ ચાલી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકારમાં ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા આવતી કાલે 16 જૂનથી જ્વેલરી પર હોલ માર્કિંગ ફરજિયાત કર્યું છે. તેને લઇને જ્વેલર્સની મૂંઝવણ વધી છે. સુરતમાં નાના-મોટા 1 હજારથી 1200 જ્વેલર્સ હોવા છતાં BIS માન્ય માત્ર 6થી 7 હોલ માર્કિંગ સેન્ટર છે જયારે દક્ષિણ ગુજરાતમાં […]
સુરતના હનીપાર્ક રોડ પર દુકાનમાં આગ
શહેરના અડાજણ (ADAJAN) વિસ્તારમાં હની પાર્ક રોડ પરની એક કોસ્મેટિકની દુકાનમાં સાંજના સાડા ચાર વાગ્યના અરસામાં ઇલેકટ્રીક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર(FIRE) વિભાગને જાણ થતાં અડાજણ અને પાલનપુર પાટિયાના ફાયર સ્ટેશનના લાશ્કરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આગની જ્વાળાઓ દુકાનમાંથી બહાર આવી રહી […]
રાજ્યમાં ઘેરાતું જતું ઓક્સિજનનું સંકટ
ગાંધીનગર : રાજયમાં હવે ઓકિસજનની અછતના સંકટ તરફ આગળ વધી રહયુ છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 ટન ઓકિસજનનની માંગ સામે 975 ટન ઓકિસજનનો પુરવઠો આપવામાં આવ્યો છે. જયારે મહારાષ્ટ્રને 1500 ટનની ડિમાન્ડ સામે 1661 ટન ઓકિસજન ફાળવવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં સુરત , અમદાવાદ , ગાંધીનગર અને મહેસાણામાં ઓકિસજનની માંગ વધી જતાં દર્દીઓને સારવાર […]