કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે.
Related Articles
ભાગેડુ મેહુલ ચોક્સી કહે છે હું દેશ છોડીને નથી ભાગ્યો
પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે ભારતીય એજન્સીઓના ભયથી ભાગતો નથી. મેહુલ ચોકસીએ દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે તેણે સારવાર માટે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સમ્માન કરનાર નાગરિક પણ […]
હૈતીના પ્રમુખની હત્યામાં 17 શકમંદોની અટકાયત
હૈતીના પ્રમુખની સ્તબ્ધ કરી દેનારી હત્યા અંગે અત્યાર સુધીમાં ૧૭ શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, અને હૈતીના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આમાં બે જણા એવા છે કે જેઓ અમેરિકા અને હૈતીની બેવડી નાગરિકતા ધરાવે છે તથા કોલમ્બિયાની સરકારે જણાવ્યું છે કે ઓછામાં ઓછા છ જણા તેના લશ્કરના ભૂતપૂર્વ સભ્યો છે. હૈતીની નેશનલ પોલીસના વડા લિઓં […]
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે એફઆઇઆર
CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સો કરોડ રૂપિયાની વસૂલીના આરોપ મામલે FIR નોંધી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મોડી રાત્રે મહારાષ્ટ્રની મુંબઇ, નાગપુર સહિત 12 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સંક્રમણનું વધતું જોખમ જોતાં CBIની ટીમ PPE કીટ પહેરીને દરોડા પાડી રહી છે. એક ટીમે હજી પણ તેના મુંબઇ સ્થિત સરકારી […]