ઉધના મગદલ્લારોડ પર રાધાક્રિષ્ણા સોસાયટી નજીક આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી વિભાગ 1 ના અંબિકા યુવક મંડળ (સમીર લંકાપતિ) દ્વારા ફ્લોરલથીમ પર અદભૂત દૂંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે. આ મંડળની પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી ગણેશભક્તોનો ઉત્સાહ વધારો (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 8920 કેસ: 94ના મોત
રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, […]
જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ માટે 500 કરોડની રાહત-સહાયની જાહેરાત
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગકારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધુ ઉદ્યોગોને મળશે. રૂપાણીએ GIDC ના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, ઊદ્યોગ અને ખાણ […]
ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ તા. 1 જુલાઇથી યોજાશે
દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1 માં 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે, સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન […]