સુરતના અઠવાલાઇન્સ ખાતે લાલબંગલા અંજનશલાકા ખાતે રહેતા ચિરાગ ભીખાભાઇ મંગળદાસ શાહ ચાણસ્માવાળાનું તારીખ 13 જૂન 2021ના રોજ નું નિધન થયું છે.


સુરતના અઠવાલાઇન્સ ખાતે લાલબંગલા અંજનશલાકા ખાતે રહેતા ચિરાગ ભીખાભાઇ મંગળદાસ શાહ ચાણસ્માવાળાનું તારીખ 13 જૂન 2021ના રોજ નું નિધન થયું છે.
ડોનેટ લાઇફ દ્વારા વધુ એક યુવાનના અંગદાનોને મુંબઇ અને અમદાવાદમાં દાખલ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની મદદ અને પોલીસના ગ્રીન કોરીડોરથી માત્ર 92 મિનિટમાં જ મરોલીમાં રહેતા જૈન સમાજના અગ્રણીના હૃદયને મુંબઇમાં રહેતા યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે બંને કિડની અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. મરોલીના રેલવે સ્ટેશનની સામે રહેતા દિનેશ મોહનલાલ છાજેડ […]
મજુરાગેટના દયાળજી આશ્રમ અધ્યાત્મ નગરી ખાતે શુક્રવારના રોજ ભગવંતોની પાવન નિશ્રામાં 59 દીક્ષાથીઓેને મુહૂર્ત પ્રદાન થયા હતા. દીક્ષા યુગપ્રવર્તક સૂરિરામચંદ્ર તથા સૂરિશાંતિચંદ્રના ધર્મ પ્રભાવક સામ્રાજ્યમાં આજે દીક્ષાધર્મ મહાનાયક સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપાત્ર યોગતિલકસૂરિશ્વરજી, મોટા સાહેબજી સૂરિજિનચંદ્રના દિવ્ય આશિષ ઝીલી 59 દિક્ષાર્થીઓ એ સિંહ ગર્જનાથી દિક્ષાના સંકલ્પની ઘોષણા કરી હતી. તેઓને જૈનાચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી, યોગતિલકસૂરીશ્વરજી, કુલરત્નસૂરીશ્વરજી, પુણ્યપ્રભસૂરીશ્વરજી, હ્રીંન્કારપ્રભસૂરીશ્વરજી, […]
વેસુ જૈન સંઘ સ્થિત ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં સંવત્સરી મહાપર્વ નિમિત્તે બારસાસૂત્રનું વાંચન થયું હતું. આ પાવન પ્રસંગે વર્ષમાં એકવાર પણ ઉપાશ્રયનું પગથિયું નહીં ચડનાર આવા દિવસે ખાસ આવતા હોય છે. વર્ષ દરમિયાન થયેલા વૈમનસ્યનું વિસર્જન કરવાની આ અપૂર્વ ક્ષણ છે. પાપોનું પ્રક્ષાલન કરવા માટેનો આ અનેરો અવસર છે. ભૂલોને ભૂલી જવાનું […]