સુરતના અઠવાલાઇન્સ ખાતે લાલબંગલા અંજનશલાકા ખાતે રહેતા ચિરાગ ભીખાભાઇ મંગળદાસ શાહ ચાણસ્માવાળાનું તારીખ 13 જૂન 2021ના રોજ નું નિધન થયું છે.
Related Articles
સુરતમાં હીરાદલાલ પિતા પુત્ર પર ઘરમાં ઘૂસીને હુમલો
પાલના મણીધારી લક્ઝરીયા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલના ઘરમાં ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી દલાલ અને તેના પુત્રને માર મારનાર વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનો વ્યવસાય કરતા પરેશ ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 45 હાલ રહે. બી/104, મણીધારી લક્ઝરીયા, નિશાલ સર્કલ નજીક, પાલ અને મૂળ રહે. સતલાસણા, તા. ખેરાલું, જિ. મહેસાણા) એ પાંચેક […]
અડાજણના યાર્ન દલાલ સાથે 15 લાખની ઠગાઇ
અડાજણમાં આવેલા ફ્લેટના મૂળ માલિકો દ્વારા સોસાયટીના લેટર પેડ ઉપર બોગસ સહી સિક્કા કરી ફ્લેટ ઉપર લોન મેળવવામાં આવી હતી. આ ફ્લેટ અડાજણ ખાતે શિખર કોમ્પ્લેક્ષમાં રહેતા યાર્ન દલાલને વેચી દેવાયો હતો. આ ફ્લેટ ઉપર લીધેલી 15 લાખની લોન નહીં ભરતાં ફાયનાન્સ કંપનીએ ફ્લેટના કબજાની નોટિસ મોકલતા તેમની સાથે 15 લાખની છેતરપિંડી થઈ હોવાની જાણ […]
મરોલીના બ્રેઇન ડેડ યુવાનનું હાર્ટ 92 મિનિટમાં મુંબઇ પહોંચાડાયું
ડોનેટ લાઇફ દ્વારા વધુ એક યુવાનના અંગદાનોને મુંબઇ અને અમદાવાદમાં દાખલ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની મદદ અને પોલીસના ગ્રીન કોરીડોરથી માત્ર 92 મિનિટમાં જ મરોલીમાં રહેતા જૈન સમાજના અગ્રણીના હૃદયને મુંબઇમાં રહેતા યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે બંને કિડની અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. મરોલીના રેલવે સ્ટેશનની સામે રહેતા દિનેશ મોહનલાલ છાજેડ […]