ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.
Related Articles
ધો.૩ થી ૧૦ અને ધો.૧૨ના 51 વિષયોના પુસ્તકો બદલાયા
રાજયમાં નવા શૈક્ષણિક સત્રથી ધો- ૩થી ૧૦ અને ધો -૧૨ના જદા જુદા વિષયોના પુસ્તકો બદલાયા છે, આ બદલાયેલા પુસ્તકો પણ પ્રિન્ટ થઈને આવી ગયા છે. ૫૦ જેટલા પુસ્તકો બદલાયા છે. જેમાં ધો- ૧૨ના ૧ વિષયના, ધો-૧૦માં ૧, ધો -૯માં ૫ પુસ્તકો, ધો -૮માં ૨ પુસ્તકો, ધો-૭માં ૩, ધો -૬માં ૨, ધો-૫માં ૨, ધો – ૪ના […]
રાજ્યના 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારના 6 સુધી કર્ફ્યુ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી અમલી બને તે રીતે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો નિર્ણય જાહેર કર્યો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ રાજ્યમાં […]
રાજય સરકાર એક સરખી પાર્કિગ નીતિ નક્કી કરે : સુપ્રીમ
સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ચની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના આદેશમાં ગુજરાતમાં તમામ મનપા માટે રાજય સરકારે એકસરખી પાર્કિગ નીતિ અમલમાં મૂકવી જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ દ્વારા એવુ નીરિક્ષણ કરવામાં આવ્યું હતું કે, ગુજરાતના મેટ્રો સિટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી […]