સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં આવેલી ઇચ્છાનાથ મહાદેવની શેરીમાં શ્રી સાંઇ સબૂરી યુવક મંડળ દ્વારા દૂંદાળા દેવને અદભૂત સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઇચ્છાનાથ મહાદેવની શેરીના દરેક પરિવારે આ પોસ્ટને લાઇક કરી મંડળનો ઉત્સાહ વધારવો જોઇએ.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
ઈન્જેક્શનના કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે: ડીજીપી
ગુજરાતમાં હાલ કોરોનાનાં કારણે અનેક લોકો સંક્રમિત થયા છે. ત્યારે હવે પોલીસ પણ ત્રીજા વેવ સામે લડવા સજ્જ બની છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. એવામાં ગુજરાત પોલીસના વડાએ આજે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાત્રિ કર્ફ્યૂ માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.તેની સાથે આખા […]
વ્યારામાં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ
વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં ગણેશ મહોત્સવનો શુક્રવારે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયો છે. વિઘ્નહર્તાની મૂર્તિઓની કોરોના ગાઇડલાઇન સાથે જાહેર સ્થળોએ તેમજ ઘરેઘરે સ્થાપના કરાઇ છે. ગણપતિ બાપા મોરયાના નાદ સાથે વાજતેગાજતે અને ભક્તિભાવપૂર્વક તાપી જિલ્લામાં 103થી વધુ નાની ગણપતિ બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને લઈ વિઘ્નહર્તાની ઉજવણીને જ ગ્રહણ નડ્યું […]
ભગવાન જગન્નાથ બિમાર થતાં ઔષધી પાન કરાવાયું
દરવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર નીકળે છે. જોકે લોકવાયકા મુજબ રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનને એકાંત રાખવાની એક પરંપરા છે. આ દિવસોમાં તેઓ બીમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે ઔષધિ આપવામાં આવતા હોવાની પણ લોકમાન્યતા છે. જે કોરોના સાથે ઘણી સુસંગત છે. એવી માન્યતા છે […]