ટિમલિયાવાડ સુરતના યશ સંગ્રામનું દિવડાનું ડેકોરેશન

સુરતના નાનપુરા સ્થિત ટિમલિયાવાડ ખાતે આવેલી શ્રેયસ સોસાયટીમાં યશ સંગ્રામે તેમના ઘરમાં જ લાઇટિંગ અને દિવડાનું અદભૂત ડેકોરેશન કર્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *