વડોદરા ખાતે માંજલપુર સ્થિત અયોધ્યાનગરમાં રહેતા દીપ ચૌહાણે તેમના ઘરમાં શ્રીજીને મહેમાન બનાવ્યાં છે. ચૌહાણ પરિવારના ગણરાજા માટે દીપ ચૌહાણે સુંદર આયોજન કર્યું છે.(free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.)
