સુરતના રાંદેરના મોરાભાગળ ખાતેની દેવા આશિસ સોસાયટીમાં રહેતા અક્ષે ઘરે જાતે જ માટીની શ્રીજીની મૂર્તિ તૈયાર કરી છે અને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો છે. ( free entry : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં ભાગ લેવા માટે મંડળ, ઘરે સ્થાપના કરી હોય તો ઘર અને શાળા કે ઓફિસમાં સ્થાપના કરી હોય તો નામ, સરનામું, ગણપતિજીનો ફોટો અને થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરો..ઓલ ધ બેસ્ટ)
