સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક રેસિડેન્સીમાં ચિરાગ માસ્તરે ખૂબ જ મહેનતથી ગણપતિનું મયુરાસન તેમજ ઘંટની ડિઝાઇન દ્વારા ખૂબ જ આકર્ષક ડેકોરેશન કર્યું છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
