સુરતના સાયણવાળાના ગણપતિ જે જે કે નગર સોસાયટી ખાતે આવેલા છે તેમના દ્વારા તિરૂપતિ બાલાજીની થીમ ઉભી કરવામાં આવી છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
