સુરતના સાયણવાળાના ગણપતિ જે જે કે નગર સોસાયટી ખાતે આવેલા છે તેમના દ્વારા તિરૂપતિ બાલાજીની થીમ ઉભી કરવામાં આવી છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
રાજ્યની સરકારી હોસ્પિટલોની નર્સના એલાઉન્સમાં વધારો જાહેર
રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ ૧ લી જુલાઇ ૨૦૨૧ થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ ૧૫૦૦૦ થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે રાજ્યના આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય […]
રાજ્યના 12 જિલ્લાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ પડતાં દુષ્કાળનો ભય
રાજયના 12 જિલ્લાઓમાં 50 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 49.95 ટકા જેટલો વરસાદ થયો છે. જયારે પાંચ તાલુકાઓ તો એવા છે કે જેમાં હજુ સુધી 5 ઈંચ જેટલો વરસાદ પણ થયો નથી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં આગામી તા.10મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જયાં […]
1000 કરોડના બોગસ બીલિંગમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે : નીતિન પટેલ
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. કોરોના કાળમાં પણ 1 હજાર કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કરીને તે તમામ વ્યાપારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. પટેલે […]