સાયણવાલાના રાજા, જે કે નગર દ્વારા તિરુપતિ બાલાજીની થીમ

સુરતના સાયણવાળાના ગણપતિ જે જે કે નગર સોસાયટી ખાતે આવેલા છે તેમના દ્વારા તિરૂપતિ બાલાજીની થીમ ઉભી કરવામાં આવી છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *