પાદરાના નવાપુરા સ્વામિનારાયણ મંદિર સ્થિત નવાપુરા મિત્ર મંડળે ગણેશોત્સવ દરમિયાન વૃંદાવનમાં કૃષ્ણ સ્વરૂપે ગણપતિનો સુંદર સેટ તૈયાર કર્યો છે. પાદરાનું આ મંડળ અભિનંદનને પાત્ર છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
