પાદરાના નવાપુરા સ્વામિનારાયણ મંદિર સ્થિત નવાપુરા મિત્ર મંડળે ગણેશોત્સવ દરમિયાન વૃંદાવનમાં કૃષ્ણ સ્વરૂપે ગણપતિનો સુંદર સેટ તૈયાર કર્યો છે. પાદરાનું આ મંડળ અભિનંદનને પાત્ર છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
વડતાલ સ્વામિનાયારણ મંદિર દ્વારા ચૈત્રી સમૈયો ઓનલાઇન યોજાશે
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. ૨૧ એપ્રીલ થી તા. ૨૭ એપ્રીલ સુધી ચૈત્રી સમૈયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચૈત્રી સમૈયો સંપૂર્ણ ઓનલાઇન રહેશે. ચૈત્રસુદ નોમ (રામનવમી) થી ચૈત્ર સુદ પૂર્ણીમા સુધી ઉજવાનારા સાત દિવસીય ચૈત્રી સમૈયા અંતર્ગત ભક્તિચિંતામણી પરચા પ્રકરણ કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે શા.સ્વામી પ્રિયદર્શનદાસજી (પીજ) બિરાજી કથાનું રસપાન […]
ખેરગામ વાંસદાના કોંગ્રેસી અગ્રણીઓ ડિટેઇન
ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરના સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધના અપાયેલા એલાનનો ખેરગામ, વાંસદા અને બીલીમોરામાં ફિક્કો પ્રતિસાદ રહ્યો હતો. તેમ છતાં વહેલી સવારથી પોલીસે બીલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10થી વધુને ડિટેઈન કર્યા હતા. સોમવારે ભારત બંધના ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલા એલાનની કોઈ અસર બીલીમોરામાં દેખાઈ ન હતી. જોકે ગણદેવી તાલુકાનું મોટામાં મોટું શહેર […]
સુરતમાં ભવ્યાતિભવ્ય દિક્ષા સમારોહ
મજુરાગેટના દયાળજી આશ્રમ અધ્યાત્મ નગરી ખાતે શુક્રવારના રોજ ભગવંતોની પાવન નિશ્રામાં 59 દીક્ષાથીઓેને મુહૂર્ત પ્રદાન થયા હતા. દીક્ષા યુગપ્રવર્તક સૂરિરામચંદ્ર તથા સૂરિશાંતિચંદ્રના ધર્મ પ્રભાવક સામ્રાજ્યમાં આજે દીક્ષાધર્મ મહાનાયક સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપાત્ર યોગતિલકસૂરિશ્વરજી, મોટા સાહેબજી સૂરિજિનચંદ્રના દિવ્ય આશિષ ઝીલી 59 દિક્ષાર્થીઓ એ સિંહ ગર્જનાથી દિક્ષાના સંકલ્પની ઘોષણા કરી હતી. તેઓને જૈનાચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી, યોગતિલકસૂરીશ્વરજી, કુલરત્નસૂરીશ્વરજી, પુણ્યપ્રભસૂરીશ્વરજી, હ્રીંન્કારપ્રભસૂરીશ્વરજી, […]