નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોહનપુર ખાતેના સત્યમેવ જયતે યુવક મંડળ દ્વારા ગણેશમંડપ પર કેદારનાથ ધામ જેવું જ મંદિર ઉભું કરવામાં આવ્યું છે. આ મંડળના યુવાનોની મહેનત કાબિલે તારીફ છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે સુરત કલેક્ટરે બેઠક યોજી
જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને આજરોજ નવી સિવિલ ખાતેની મેડીકલ કોલેજના સભાખંડમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાબતે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ બાબતે જણાવ્યું હતું કે, ઓકિસજનના જથ્થાનું સતત મોનીટરીંગ થાય, ટ્રાએઝ એરીયા તથા ડેડબોડીનું યોગ્ય મેનેજમેન્ટ, હેલ્પ ડેસ્ક પર દર્દીઓના પરિવારજનોને સચોટ વિગતો […]
સૌરાષ્ટ્રના ગોંડલમાં 5 ઇંચ વરસાદ, મહારાષ્ટ્રની કેટલીક ટ્રેન રદ
રાજયમાં ફરીથી મોનસુન સિસ્ટમ સક્રિય થઈ ગઇ છે. જેના પગલે આજે શનિવારે રાજયમાં 81 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતાં. ખાસ કરીને રાજકોટ નજીક ગોંડલમાં ગાજવીજ સાથે 5 ઈંચ વરસાદ થયો છે. રાજકોટ સિટીમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદના પગલે ગોંડલ અને રાજકોટમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતું. ગોંડલમાં […]
સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ : ગલકુંડમાં યુવકને ઇજા
આજરોજ સાપુતારા સહિત ગલકુંડ, શામગહાન અને તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે પડેલ વરસાદમાં વૃક્ષ ધરાશય થતાં એક ઈસમને ગંભીર ઇજા થઇ હતી. સાપુતારાના ગલકુંડ અને શામગહાનના તળેટી વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઠેર ઠેર ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ગલકુંડ ગામે ઝાડ તૂટી પડવાથી […]