ગણદેવીના મોહનપુરમાં કેદારનાથનો સેટ ઉભો કરાયો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોહનપુર ખાતેના સત્યમેવ જયતે યુવક મંડળ દ્વારા ગણેશમંડપ પર કેદારનાથ ધામ જેવું જ મંદિર ઉભું કરવામાં આવ્યું છે. આ મંડળના યુવાનોની મહેનત કાબિલે તારીફ છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *