રાજ્યમાં હોસ્પિટલોમા આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ભરૂચની જંબસુર બાયપાસ ચોકડી નજીક આવેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં મોડી રાત્રે ભયંકર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 12 દર્દી અને બે સ્ટાફકર્મી મળી 16 લોકોના મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સિવાય અનેક લોકો દાઝ્યા હોવાથી, મૃત્યુઆંક વધે તેવી શક્યતા રહલી છે. આગની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભરૂચ સિવિલ, સેવાશ્રમ, જંબુસર, વાગરા સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
Related Articles
અનિલ દેશમુખ બે કરોડ માંગી રહ્યાં હતા : સચિન વાજે
એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસમાં તેમની સેવા ચાલુ રાખવા માટે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે અન્ય મંત્રી અનિલ પરબે તેમને કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લાવવાં માટે કહ્યું હતું. વાહન વ્યવહાર પ્રધાન પરબે […]
અમીત શાહે ગુજરાતમાં ગર્ભવતી માટે શરૂ કરી લાડુ વિતરણ યોજના
સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ (AMIT SHAH) ગુજરાત પહોંચ્યા હતાં. અહીં તેમણે તેમના સંસદીયક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે લાડુ વિતરણ યોજના શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, દેશ ત્યાં સુધી આગળ નહીં વધી શકે જ્યાં સુધી બાળકો અને ગર્ભવતતી માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ નહીં થઇ જાય. તેમણે […]
પરીક્ષાને જીવન બનાવવાની તકના રૂપે જોવી જોઈએ : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ બાળકો સાથે વાતચીત કરી. આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે, આશા છે કે, પરીક્ષાની તૈયારી સારી રીતે ચાલતી હશે. આ પહેલો વર્ચુઅલ પ્રોગ્રામ હતો.મોદીએ કહ્યું કે, વર્તમાન કોરોના મહામારીના કારણે રૂબરૂ મળવું શક્ય ન હોવાથી આ નવા ફોર્મેટમાં આવવું પડ્યું છે. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓએ જીવન […]