ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.
Related Articles
ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં આતંકવાદી હુમલો
ન્યૂઝીલેન્ડનું વહીવટીતંત્ર ઈસ્લામિક સ્ટેટ જૂથથી પ્રભાવિત એક ઉગ્રવાદીને ચોવીસ કલાકથી શોધી રહ્યુ હતું ત્યારે તેણે ઓકલેન્ડના એક સુપરમાર્કેટમાં ચપ્પુ વડે હુમલો કરી 6 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, આ બનાવની એક મિનિટની અંદર પોલીસે તેને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યુ હતું કે ઈજાગ્રસ્તો પૈકી ત્રણની સ્થિતિ ગંભીર છે જ્યારે બેની સ્થિતિ સામાન્ય છે. વડા પ્રધાન જેસિન્ડા […]
IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં UAEમાં રમાડાશે
કોરોના સંક્રમણના કારણે અધુરી રહેલી આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાડવામાં આવશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે. બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં ઉપરોક્તનિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી.જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.આ પહેલાએપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી […]
અમારા સૈનિકોની શહિદી ભૂલીશું નહીં : જો બાઇડન
અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો બદલ સજા કરશે, જે ઘાતક હુમલામાં અમેરિકાના લશ્કરના ૧૩ સભ્યો માર્યા ગયા છે તથા અન્ય ૧૮ ઘાયલ થયા છે. જેમણે હુમલા કર્યા છે, તથા તેઓ કે જેઓ અમેરિકાને નુકસાન પહોંચાડવાની ઇચ્છા ધરાવે છે […]