હિન્દુ મિલન મંદિરની ગલીના અનિલ જરીવાલાનો કુદરતી દ્રશ્યનો સેટ

સુરતના ગોપીપુરા સોનીફળિયા વિસ્તારમાં અનિલ જરીવાલાએ તેમના ઘરમાં જ ગણપતિ પ્રકૃતિ વનમાં બિરાજમાન હોય તે પ્રકારનો ઝરણા સાથેનો સુંદર સેટ ઘરમાં જ તૈયાર કર્યો છે. આ ગણેશ ભક્તે કરેલી મહેનત માટે તેમને વધારેમાં વધારે લાઇક આપો (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *