વડોદરાના રાવપુરા ખાતે દુલીરામ પેંડાવાલાની સામે ઉષાકિરણ બિલ્ડીંગના ઉષા કિરણ યુવક મંડળ અદ્દલોઅદ્દલ અને આબેહુબ ગણેશોત્સવ માટે ઉષાકિરણ ચાલું નિર્માણ કર્યું છે. વડોદરાના આ ગણપતિનો શણગારના દર્શન અમે દુનિયાના તમામ દેશોમાં રહેતા ગુજરાતીઓ સબસ્ક્રાઇબરને ઘર બેઠા કરાવીએ છીએ.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
આહિર સમાજના ધ્વજારોહણ કાર્યક્રમમાં 500 કારનો કાફલો જોડાશે
રવિવારના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આહિર સમાજ દ્વારા ધ્વજા આરોહણનો કાર્યક્રમ યોજાવાનો છે જે અંતર્ગત શનિવારના રોજ સીમાડા બીઆરટીએસ કેનાલ રોડ પરથી દક્ષિણ ગુજરાતમાં વસતા આહિર સમાજના લોકો 500 થી વધુ કારનો કાફલો રેલી મારફતે દ્વારકા જવા માટે નીકળ્યો હતો. આ ભવ્ય તીર્થ રેલીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે દ્વારકા જવા માટેની લીલીઝંડી આપી […]
વિકાસનું મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વની સાથે છે : રૂપાણી
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (AMIT SHAH) અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાસન દાયિત્વના પાંચ વર્ષ પૂર્ણ થવાની આ કોઇ ઉજવણી નથી પરંતુ જનસેવાના કામોના યજ્ઞને જન જન સુધી ઊજાગર કરવાનું અમારું આ અનુષ્ઠાન છે. વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વ […]
ગુજરાતના સાડા ત્રણ કરોડ લોકોને વિના મૂલ્યે અન્ન વિતરણનો પ્રારંભ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી આરંભ થયો હતો. અન્ન વિતરણ કાર્યક્રમમાં વચ્યુઅલ રીતે સહભાગી થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે. રાજ્યના પાંચ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ ઇ-સંવાદ પણ […]