સુરતના કોટસફિલરોડ ઉપર આવેલા અપનાબજારની સામે રહેતા ઇશ્વરલાલ ઝીણાભાઇ જરીવાલાએ તેમના ઘરમાં શ્રીજીની સ્થાપના કરી છે અને તેમાં ટોય ટ્રેનનું અદભૂત દ્રશ્ય ઉભું કર્યું છે. આ ગણપતિના દર્શનનો લાભ એક વખત ભક્તોએ અવશ્ય લેવો જોઇએ (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ નહીં ઉજવાઇ
ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી ગત વર્ષની જેમ આ વર્ષે પણ નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાને […]
સુરતના ઓલપાડમાંથી નકલી રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઇ
એક તરફ રાજયમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે માનવ જીંદગી જોખમમાં મૂકાય તે રીત નકલી રેમડેસિવિર વેચવા માટે રાજયભરમાં ધૂતારાની ગેંગ સક્રિય બની છે. આજે ગુજરાત પોલીસે મોરબી, અમદાવાદ અને સુરતમાં દરોડો પાડીને લાખોની કિંમતના નકલી રેમડેસિવિર અને તેને બનાવવાનું મટિરિટલ્સ જપ્ત કર્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે , […]
ખેરગામ વાંસદાના કોંગ્રેસી અગ્રણીઓ ડિટેઇન
ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરના સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધના અપાયેલા એલાનનો ખેરગામ, વાંસદા અને બીલીમોરામાં ફિક્કો પ્રતિસાદ રહ્યો હતો. તેમ છતાં વહેલી સવારથી પોલીસે બીલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10થી વધુને ડિટેઈન કર્યા હતા. સોમવારે ભારત બંધના ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલા એલાનની કોઈ અસર બીલીમોરામાં દેખાઈ ન હતી. જોકે ગણદેવી તાલુકાનું મોટામાં મોટું શહેર […]