રાજસ્થાનમાં કોરોના વેક્સિનની કારમી અછત વચ્ચે વેક્સિનની ચોરી થયાની ઘટના સામે આવી છે. જયપુરના શાસ્ત્રીનગરમાં આવેલી કાવંટિયા હોસ્પિટલમાંથી આશરે 320 ડોઝની 32 જેટલી વોયલ ચોરી થઈ ગઈ છે. એક વોયલમાં દસ ડોઝ આવે છે. આ ઘટનામાં કાંવટિયા હોસ્પિટલના મેલ નર્સે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Related Articles
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની વિરોધી રેલી પર ગોળીબાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોને મદદ કરી રહેલ અને પંજશીર ખીણમાં તાલિબાનને મદદ કરવા માટે પોતાના ફાઇટર વિમાનો દ્વારા બોમ્બમારો કરાવનાર પાકિસ્તાનના વિરોધમાં અફઘાન રાજધાની કાબુલમાં આજે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સહિત સેંકડો લોકો આ રેલીમાં જોડાયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પાકિસ્તાન વિરોધી રેલીમાં જોડાયેલા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, આઝાદી, અફઘાનિસ્તાન છોડો […]
વેક્સિન સપ્લાય વધારવા સતત પ્રયાસ કરી રહ્યાં છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે કોરોના વાયરસને લઇને વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ અમારો મુખ્ય હથિયાર લોકલ કન્ટેનમેન્ટ જોન, ઝડપી તપાસ, સાચી અને સંપૂર્ણ માહિતી અને કાળાબજાર પર લગામ છે. આ યુદ્ધમાં તમે બધા એક મહત્વની ભૂમિકામાં છો. તમે આ યુદ્ધના એક રીતે ફીલ્ડ […]
‘યાસ’ ચક્રવાતી વાવાઝોડામાં તબદીલ થઈ શકેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું યાસ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને તે 26 મે આસપાસ ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે ટકરાશે.શનિવારે બંગાળની ખાડીમાં પૂર્વ-મધ્ય ભાગમાં તેમજ ઉત્તર અંદામાનમાં હવાનું હળવું દબાણ સર્જાયું હતું. દરેક વાવાઝોડું સૌપ્રથમ હવાના હળવા દબાણ તરીકે ઊભરતું હોય છે. ત્યારબાદ કોઈ વાવાઝોડું, કોઈ ચક્રવાતી વાવાઝોડા તરીકે પરિવર્તિત થાય […]