આંતરિક ખેંચતાણના કારણે અટકી પડેલી અમદાવાદ અને ગાંધીનગર શહેરના ભાજપના પ્રમુખોની છેવટે વરણી કરાઈ છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વ્રારા અમદાવાદ શહેર માટે પૂર્વ મેયર અમીત શાહની શહેર પ્રમુખ તરીકે, જ્યારે ગાંધીનગરના શહેર પ્રમુખ તરીકે માણસાના ભાજપના અગ્રણી અનિલ પટેલની વરણી કરાઈ છે. અમીત શાહ સતત પાંચ વર્ષ સુધી મનપાના કાઉન્સિલર તરીકે રહી ચૂકયા છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં પક્ષના નેતા તરીકે પણ રહી ચૂકયા છે.
Related Articles
રામપુરામાં ગેંગવોરમાં વલીઉલ્લાના પુત્ર પર હુમલો
રામપુરામાં મોડી રાત્રે મોસીન કાલીયા અને વલીઉલ્લાના પુત્રની વચ્ચે ગેંગવોર થઇ હતી. દારૂ અને જુગારના ધંધાની હરીફાઇમાં આ હુમલો કરાયો હોવાની માહિતી મળી છે, પરંતુ આ બાબતે પોલીસે મૌન પાળ્યુ હતુ. મોસીન કાલીયાએ પોતાના સાગરીતો સાથે મળીને વલીઉલ્લાના ભાઇ ઉપર હુમલો કર્યો હતો અને તલવારથી તોડફોડ પણ કરતા મામલો તંગ બની ગયો હતો. આ બાબતે […]
ફાઇલ પાસ કરાવવામાં આરએસએસની કોઇ વ્યક્તિ સંડોવાયેલી ના હોય શકે : રામમાધવ
રાજ્યપાલ સત્યપાલ મલિક કંઈપણ બોલ્યા કરતાં હોય છે. આરએસએસની કોઈપણ વ્યક્તિ આ રીતે ફાઈલ પાસ કરાવવાની વાતમાં સંડોવાયેલી ના હોઈ શકે તેમ આજે સુરતમાં સત્યપાલ મલિકના આક્ષેપોના સંદર્ભમાં આરએસએસના રામ માધવે જણાવ્યું હતું. શનિવારે શહેરમાં ઓરો યુનિવર્સિટીમાં આરએસએસના કાર્યકારિણીના સભ્ય રામ માધવે લખેલી હિન્દુત્વ પૈરાડિયમ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તેઓએ વિશ્વ સામે આવનારા […]
ગુજરાતના સરકારી કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું. જેમાં ૧ લી જુલાઇ થી ૧૧ ટકાનો વધારો કરી ૨૮ ટકાના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાનો અમલ સપ્ટેમ્બર માસના પગાર સાથે ચુકવવામાં આવશે. જ્યારે જુલાઇ માસથી […]