ઘાસચાર કૌભાંડમાં સજા કાપી રહેલ RJD સુપ્રીમો લાલુ યાદવને ઝારખંડ હાઈકોર્ટે દ્વારા જામીન મળી ગયા છે. શનિવારે થયેલી સુનાવણી સમયે કોર્ટે તેમને જામીન આપ્યા હતા. તેમની પાસે એક લાખ રૂપિયા જાતમુચરકા અને 10 લાખ રૂપિયા દંડ ચૂકવવો પડશે. તે બેલ બોન્ડ ભર્યા પછી એક કે બે દિવસમાં જેલની બહાર આવશે.
![](https://agneepathnews.in/wp-content/uploads/2021/04/lalu-yadav-1210x642.jpg)