રાજય સરકારે તાજેતરમાં કરેલા આઈએએસની બદલીના આદેશમાં આંશિક ફેરફાર કરીને સરકારે ડાંગના નવા કલેકટર તરીકે નીમાયેલા એ.એમ.શર્માને હવે પોરબંદરના નવા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જયારે ડાંગના નવા કલેકટર તરીકે બી.કે.પંડ્યાની નિમણૂક કરી દીધી છે. જયારે મહિલા બાળ કલ્યાણ વિભાગમાં આઈસીડીએસ ડાયરેકટર તરીકે નિમણૂક કરી છે.અમદાવાદમાંથી અધિક કમિશનર (ટેકસ) બી. કે. પંડયાને ડાંગ કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.જયારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ગાર્ગી જૈનની બદલી આરોગ્ય વિભાગમાં કરાઈ છે.
Related Articles
ગણદેવીના મોહનપુરમાં કેદારનાથનો સેટ ઉભો કરાયો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોહનપુર ખાતેના સત્યમેવ જયતે યુવક મંડળ દ્વારા ગણેશમંડપ પર કેદારનાથ ધામ જેવું જ મંદિર ઉભું કરવામાં આવ્યું છે. આ મંડળના યુવાનોની મહેનત કાબિલે તારીફ છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 […]
વાપીની યુવતીનું અપહરણ કરી ખંડણી માંગનારી ગેંગ ઝડપાઇ
રૂપિયા 30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માગી ઉદવાડા ખાતે આપી જવા જણાવાયું હતું. ટાઉન પોલીસને આ મામલે જાણ કરાતા ટાઉન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જેમાં પોલીસે હાઈવે પર બાઈકનો ફિલ્મીઢબે પીછો કરી એક પણ રૂપિયો આપ્યા વગર યુવતીને અપહરણકર્તાઓની […]
સોમનાથ અને વીરપુરનું જલારામ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ
કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પૂ. જલારામ બાપાનું મંદિર સાવચેતીના પગલારૂપે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશ-વિદેશના ભાવીકોમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન અને જલીયાણ ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત પૂ. જલારામ બાપાના મંદિરને કોરોનાની મહામારીના કારણે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય પૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. કોરોના […]