નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટોરવણ (કુકરી ફળિયા)ના શ્રીજી યુવક મંડળ દ્વારા પૂંઠાના વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ નાનકડા ગામના યુવાનોનો ઉત્સાહ વધારવા માટે તેમના ગણપતિની પ્રતિમાને વધારેમાં વધારે લાઇક આપો (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
સુરતના ઓલપાડમાંથી નકલી રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઇ
એક તરફ રાજયમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે માનવ જીંદગી જોખમમાં મૂકાય તે રીત નકલી રેમડેસિવિર વેચવા માટે રાજયભરમાં ધૂતારાની ગેંગ સક્રિય બની છે. આજે ગુજરાત પોલીસે મોરબી, અમદાવાદ અને સુરતમાં દરોડો પાડીને લાખોની કિંમતના નકલી રેમડેસિવિર અને તેને બનાવવાનું મટિરિટલ્સ જપ્ત કર્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે , […]
સુરત જહાંગીરાબાદના મયુર દાડમવાળાના બાળસ્વરૂપના શ્રીજી
સુરતના જહાંગીરાબાદ સ્થિત ગ્રીન એરિસ્ટો રેસિડેન્સીમાં રહેતા મયુર દિનેશચંદ્ર દાડમવાળાએ તેમના ઘરમાં જ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ગણનાયકની સ્થાપના કરી છે.(free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.)
ગુજરાતના 3.50 લાખ ટ્રસ્ટોના માથેથી મોટી ઘાત ટળી
તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક સંસ્થાઓ પાસેથી માહિતી માગવામાં આવી છે તેને લઇને ઘણો મોટો ગુચવાડો ઊભો થયો હતો. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 3.50 લાખથી વધુ ટ્રસ્ટો, સંસ્થાઓ, એનજીઓ, ચેરીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રર થયા છે ઘણા ટ્રસ્ટો એવા છે જે […]