સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં ઉગત કેનાલરોડ પર રેડિયન્ટ ઇંગ્લિશ સ્કૂલ પાસે પ્રભુદર્શન સોસાયટીમાં રહેતાં પ્રશાંત બાલકૃષ્ણ પાનવાલાએ ભગવાન શિવજી અને પહાડીના કુદરતી દ્રશ્યનો સેટ ઉભો કર્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
