કોટસફિલરોડના ઇશ્વરલાલ જરીવાલાના ટોય ટ્રેનમાં શ્રીગણેશ

સુરતના કોટસફિલરોડ ઉપર આવેલા અપનાબજારની સામે રહેતા ઇશ્વરલાલ ઝીણાભાઇ જરીવાલાએ તેમના ઘરમાં શ્રીજીની સ્થાપના કરી છે અને તેમાં ટોય ટ્રેનનું અદભૂત દ્રશ્ય ઉભું કર્યું છે. આ ગણપતિના દર્શનનો લાભ એક વખત ભક્તોએ અવશ્ય લેવો જોઇએ (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *