ધરમપુરમાં માછીવાડ ફળિયાના અક્ષય પાટીલના વોટ્સએપ થીમ પર ગણપતિ

વલસાડ જિલ્લાના ધમરપુર તાલુકાના માછીવાડ ફળિયા ખાતે રહેતાં અક્ષય વાલ્મિક પટેલે તેમના ઘરમાં વોટ્સએપ થીમ પર શ્રીજીનું આયોજન કર્યું છે. તેમના ડેકોરેશનમાં ગણપતિ ચેટિંગ કરીને લોકોને સંદેશ આપે છે કે, ઓક્સિજન મળી રહે તે માટે વૃક્ષો નહીં કાપો..ખઆવા પીવાની ચીજ વસ્તુઓમાં કેમિકલનો ઉપયોગ નહીં કરો. મને કષ્ટ પહોંચે એવું કામ નહીં કરો.ધીરે ધીરે કોરોના ઓછો થઇ જશે તેવો સંદેશ તેમના શ્રીજી આપી રહ્યાં છે. ધરમપુરના યુવાનને વધુમાં વધુ લાઇક મળે તેના માટે ધરમપુરના રહેવાસીઓએ તેમની પોસ્ટને વધારેમાં વધારે લાઇક આપવી જોઇએ.. best of luck ( ખાસ નોંધ..free entry : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં ભાગ લેવા માટે મંડળ, ઘરે સ્થાપના કરી હોય તો ઘર અને શાળા કે ઓફિસમાં સ્થાપના કરી હોય તો નામ, સરનામું, ગણપતિજીનો ફોટો અને થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરો..ઓલ ધ બેસ્ટ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *