પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહેશે.
Related Articles
રાજ્યમાં કોરોનામાં 174નાં મોત
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 14,120 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 174 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, આજે અમદાવાદશહેરમાં 26 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 174 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 6830 થયા છે. સુરતશહેરમાં 16, અમદાવાદશહેરમાં 26, વડોદારમાં 11, રાજકોટમાં 9, જામનગરમાં 14, જૂનાગઢમાં […]
ગલેમંડી સુરતના શ્રીસાઇ યુવક મંડળે સમુદ્રનો સેટ ઉભો કર્યો
સુરત સ્થિત ગલેમંડી ખાતે આવેલા શ્રીસાઇ યુવક મંડળે સમુદ્રનો સુંદર સેટ ઉભો કર્યો છે જે ખૂબ જ અદભૂત છે. આ મંડળના યુવાનોએ શ્રીજીને બિરાજમાન કરાવવા સુંદર સેટ બનાવવા ભારે જહેમત કરી છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર […]
મ્યુકરમાઇકોસીસની સારવાર મુદ્દે હાઇકોર્ટમાં અરજી
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તેની સાથે જ મ્યુકરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે, તેવામાં સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર કરવામાં આવતી ન હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસીસ રોગની કોઈ જ સારવાર કરવામાં આવતી નથી. આ […]