બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,78,27,367 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
Related Articles
બાંગ્લાદેશમાં લાગેલી આગમાં 52નાં મોત
ઢાકાના છેવાડે એક છ માળની ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 52 લોકોનાં મોત થયાં હતાં અને સંખ્યાબંધ લોકો દાઝી ગયા હતા. જીવ બચાવવા ઘણા લોકો સળગતી ઇમારતની નીચે કૂદી પડ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને નજરે જોનારાએ કહ્યું કે આગ ગુરુવારે સાંજે લાગી હતી. ફેક્ટરીમાં કામ કરનારા મોટા ભાગના કિશોરો હતા. […]
સંઘ પ્રમુખ મોહન ભાગવત કોવિડ-19થી સંક્રમિત
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાની લપેટમાં આવ્યા છે. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા […]
જમ્મુ કાશ્મીર : પીડીપી સિમાંકન પ્રક્રિયામાં ભાગ નહીં લેશે
પીડીપી અને એએનસીને બાદ કરતા કાશ્મીરના તમામ પ્રમુખ રાજકીય પક્ષો મુલાકાતી સીમાંકન પંચને મળશે. તેઓ મંગળવારે અહી પહોંચીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવા મતદાન ક્ષેત્રોના નિર્માણ માટે પ્રત્યક્ષ જાણકારી એકત્રિત કરશે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ અને અવામી નેશનલ કોન્ફરન્સ (એએનસી)ની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પીપલ્સ અલાયન્સ ફોર ગુપ્કર ડિક્લેરેશન (પીએજીડી)ના ઘટકો છે. પીડીપીએ સીમાંકન […]